Skip to main content

Posts

Featured

જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓની ફાયર સેફ્ટી તાલીમ યોજાઈ

  જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓની ફાયર સેફ્ટી તાલીમ યોજાઈ  ** ફાયર સેફ્ટી ખુબ મહત્વની બાબત હોઇ આ તાલીમની ગંભીરતા સમજી જિલ્લાના અધિકારીઓને જવાબદારી પૂર્વક કામ કરવા જણાવતા જિલ્લા કલેક્ટર શ્રી ડો. રતનકુંવર ગઢવીચારણ  ***      સાબરકાંઠા જિલ્લામાં કલેકટર શ્રી ડો. રતનકુંવર  ગઢવીચારણની અધ્યક્ષતામાં  જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓની ફાયર સેફટી તાલીમ યોજાઈ. રિજીયોનલ ફાયર સેફ્ટી અધિકારી શ્રી હિમાંશભાઈએ તાલીમ આપી હતી.       આ તાલીમમાં જિલ્લા કલેકટર શ્રી એ અધિકારીઓને સંબોધતા જણાવ્યું કે, ફાયર સેફટી તેના એક્ટ અને સર્ટિફિકેશન એનઓસી વગેરે બાબતો ખૂબ જ મહત્વની અને જરૂરી હોય તમામ અધિકારીઓ આ વસ્તુને ખૂબ જ મહત્વ આપી પોતાની ધાબાની કચેરીઓમાં તેમજ વિવિધ પબ્લિક પ્લેસ ઉપર ફાયર એનઓસી ફાયર સેફટી ને લગતા સાધનો વગેરે બાબતોની ચકાસણી ખૂબ જ ધ્યાનપૂર્વક કરે. આ બાબતે કોઈપણ લાપરવાની કે ચૂક ગ્રાહ્ય ગણાશે નહીં ભૂતકાળમાં બનેલ ઘટનાઓ પરથી શીખ લઈ આવનારા સમયમાં આવા કોઈ બનાવ બની નહીં તે જોવાની જવાબદારી વહીવટી વિભાગની છે. માનવ જીવન અમૂલ્ય છે તેનું મહત્વ આપણી સમજવું જોઈએ સૌએ સાથે મળી આ બાબતની ખૂબ જ ગંભીરતા પૂર્વક લઈ કામગીરી ક

Latest posts

સાબરકાંઠા ન્યૂઝ : બહેરામુંગા મોતીપુરા ખાતે હિયરએન્યુ ઇન્સ્ટુમેન્ટ વિતરણ કાર્યક્રમ યોજાયો

સાબરકાંઠા સમાચાર: સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં “સ્વચ્છતા હી સેવા” અભિયાનનો પ્રારંભ કરાયો

સાબરકાંઠા જિલ્લામાં “એક પેડ માં કે નામ” મહાઅભિયાન

sabarkantha news :પદયાત્રીઓ માટે જિલ્લા પોલીસ વડા શ્રી વિજય પટેલના હસ્તે વિસામો ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

ઇડરના સાબલીના શિક્ષકશ્રી ડૉ.મીનાબહેન એફ મનસુરી દ્વારા શિક્ષણ અંગે થઈ રહી છે ઉત્તમ કમગીરી

ભારે વરસાદની પરિસ્થિતિમાં સાબરકાંઠા જિલ્લાવાસીઓને યોગ્ય કાળજી રાખવા માટે માનનીય જિલ્લા કલેક્ટરશ્રી રતનકંવર ગઢવીચારણ મેડમનો અનુરોધ....

સાબરકાંઠા જિલ્લો : સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા ની અધ્યક્ષતામાં લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો

વીર કવિ નર્મદની ૧૯૧મી જન્મજયંતિના પાવન અવસરે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિવર્સિટીનો ૫૫મો વિશેષ પદવીદાન સમારોહ યોજાયો

માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબે શરૂ કરેલ "એક પેડ માઁ કે નામ" અભિયાન અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે આયોજિત કાર્યક્રમની ઝલક..

Sabarkantha:ઇડરના રાજ ચંદ્રવિહાર ખાતે કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરા અને રાજ્યકક્ષા મંત્રીશ્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં "મહાવાવેતર' અભિયાન યોજાયું